મોરબી : મોરબીના વાઘપર ગામના યુવાનોએ પુરની સ્થિતિ વખતે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાઘપરથી મોરબીના રસ્તે વધારે પાણી ભરાઈ જતા આ યુવાનો ટ્રેકટર લઈને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. તેઓએ અનેક લોકોને રસ્તો પાર કરાવ્યો હતો.
બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો
મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી...