મનજીભાઈ ભીમજીભાઈ ભાલોડીયાનું અવસાન

- text


મોરબી : મનજીભાઈ ભાલોડિયા તે પ્રવીણભાઈ ભીમજીભાઈના ભાઈ તથા રમેશભાઈ, સુરેશભાઈ, દિનેશભાઇના પિતાનું તારીખ 6ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10/08/2019ને શનિવારે સવારે 08થી 11 સુધી આમરણ સત્સંગ આશ્રમ ભુવન, આમરણ, તા.જી.મોરબી ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.

- text

 

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text