મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા સન્માન

- text


મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ યુવા ગ્રુપ મોરબી તેમજ મોરબી બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરવામાં આવી હતી અને રાજભવન ખાતેની મુલાકાત દરમિયાન રાજ્યપાલનું બ્રહ્મસમાજ અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text