વાંકાનેર : સિરામિક ફેકટરીમાં છાપરા પરથી પટકાતા શ્રમિકનું મોત

- text


વાંકાનેર : સિરામિક ફેકટરીમાં છાપરા પરથી પટકાતા શ્રમિકનું મોત

- text

વાંકાનેર વાંકાનેર પાસે આવેલ આર.કે. સિરામિક, ન્યુ વર્ધમાન સિરામિક પાસે વઘાસિયામાં મજુરી કામ કરતા દિનુભાઈ બળીયો ગણાવા (ઉ.વ.૨૬) વાળો સિરામિકના છાપરા પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ વાંકાનેર સીટી બીટ જમાદાર પી.એમ. સોલંકી ચલાવી રહ્યા છે.

- text