આમરણ : હીરાબેન બેચરભાઈ ગાંભવાનું અવસાન

- text


મોરબી :  આમરણ નિવાસી હીરાબેન બેચરભાઈ ગાંભવા(ઉ.વ. 65)નું ગઈકાલ તારીખ 30ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આવતીકાલ તારીખ 1ને ગુરુવારે બપોરે 2 થી 4 ગાંભવા પરિવારની વાડી, ડાયમંડનગર, આમરણ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text