રાતાભેરના મનોજ વડાવિયાનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : રાતાભેર રહેતા અંબારામભાઈ વડાવીયા (પ્રજાપતિ)ના નાના દીકરા અને ડૉ.પ્રવીણભાઈ વડાવીયા (મોરબી જિલ્લા આયુર્વેદિક અધિકારી) અને વિજય વડાવીયા(ગોવિંદ નમકીન)ના નાના ભાઈ મનોજ અંબારામભાઈ વડાવીયા (ઉ.35)નું તારીખ 29 જુલાઈના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તારીખ 2 ઓગસ્ટને શુક્રવારે બપોરે 3 થી 6 વાગ્યા સુધી બજરંગ વાડી, મુ. રાતાભેર (તા. હળવદ) ખાતે રાખેલ છે. નોંધ : સસરાપક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

- text

- text