વાંકાનેર : ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં ચંદ્રશેખર આઝાદને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

- text


વાંકાનેર : વાંકાનેરની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં આજે તારીખ 23ને મંગળવારે શહિદ ચંદ્રશેખર આઝાદની 114મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

વાંકાનેરની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં આઝાદીની ચળવળમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર એવા શહિદ ચંદ્રશેખર આઝાદની 114મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય આચાર્ય મુકેશભાઈ સવસાણી, સમગ્ર સ્ટાફ તથા બાળકોએ ચંદ્રશેખર આઝાદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દિવસે આચાર્ય મુકેશભાઈએ ચંદ્રશેખર આઝાદના જીવન વિશે બાળકોને માહિતી આપી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text