મોરબીમાં સીતારામ પ્રભાતફેરી મંડળ દ્વારા 24 કલાકની રામધૂન

- text


મોરબી : મોરબીના અવની રોડ ઉપર વરસાદ માટે સીતારામ પ્રભાતફેરી મંડળ દ્વારા રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

હાલ વરસાદ ખેંચાતા લોકો મુશ્કેલીમા મુકાયા છે. જગતાત સહીત સૌ કોઈ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે મેઘરાજાને મનાવવા માટે અવનીરોડ ઉપર સીતારામ પ્રભાત ફેરી દ્વારા 24 કલાકની રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. જે રામધૂન આજે સાંજથી શરૂ થઈ છે. આવતીકાલ સાંજે પૂર્ણ થશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text