મોરબી : મહેશભાઈ મગનભાઈ ચાવડાનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી મહેશભાઈ મગનભાઈ ચાવડા, તે જગદીશભાઈ રાયધનભાઈ ભટ્ટીના બનેવીનું તારીખ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 18ને ગુરુવારે સાંજે 4 થી 6 જગદીશભાઈ રાયધનભાઈ ભટ્ટી(9879628943)ના નિવાસસ્થાને ભૂમિ ટાવરની પાછળ કબીર પાર્ક સોસાયટી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text