મોરબી : ભરતભાઈ બાબુલાલભાઈ ગણાત્રાનું અવસાન

- text


મોરબી : મોરબીના ભરતભાઈ બાબુલાલભાઈ ગણાત્રા, તે નલીનભાઇ મોટાભાઈ, હિતેષભાઇ, નિમિષભાઇ અને ડોલીબેનના પિતા તથા સ્વ. બેચરલાલ વેલજીભાઇ રૂપારેલના જમાઈનું તારીખ 16ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું અને સાસરા પક્ષની સાદડી તારીખ 19ને શુક્રવારે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે 5:30 વાગ્યે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text