મોરબી : ધુનડાના ઇસરદાન નાગભાઈ ઉધાસનું અવસાન

- text


મોરબી : મૂળ તલોદ્રા, માંગરોળના હાલ ધુનડા નિવાસી ઇસરદાન નાગભાઇ ઉધાસ(ગઢવી), તે નાગભાઇ હરસુખભાઇ ઉધાસના પુત્ર અને સુખનાબેનના ભાઈનું આજરોજ તારીખ 17ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તારીખ 25ને ગુરુવારે બપોરે 12 વાગ્યે ધુનડા-સજ્જનપુર, રવેચીમાના મંદિર, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text