મોરબી : પ્રદીપકુમાર જેઠાલાલ પારેખનું અવસાન

- text


મોરબી : મોરબીના બેલા નિવાસી સ્વ. જેઠાલાલ જસરાજભાઈ પારેખના પુત્ર પ્રદીપકુમાર જેઠાલાલ પારેખ (ઉ.વ. 65), તે પારસ તથા બીજલ વિશાલકુમાર પારેખના પિતા, વાંકાનેરનિવાસી સ્વ. કાંતિલાલ ધરમશીભાઈ શાહના જમાઈ તેમજ કિશોરભાઈ(એલ.ઈ. કોલેજ)ના નાનાભાઈનું આજરોજ તારીખ 16ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તારીખ 18ને ગુરુવારે સવારે 9:30 કલાકે દરબારગઢ જૈન દેરાસર તેમજ પ્રાર્થનાસભા સવારે 11:00 કલાકે વિશા શ્રીમાળી જ્ઞાતિની વાડી, નવા ડેલા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text