- text
મોરબી : મોરબી નિવાસી કંસારા પ્રીતમલાલ જમનાદાસ શેઠ(ઉ.વ.68), તે ઉમેશભાઈ, રૂપેશભાઈ(રાધે ટેઈલર્સ વાળા), કલ્પેશભાઈ તથા અક્ષયભાઈ(ગોપાલ કિચનવેર્સ વાળા)ના પિતાનું ગઈકાલ તારીખ 15ને સોમવારે દુઃખદ અવસાન થયું છે, સદ્દગતનું બેસણું તારીખ 18ને ગુરુવારે સાંજે 4 થી 6 કંસારા વાડી, કંસારા શેરી, ગ્રીનચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text