મોરબી : મહેશભાઈ મગનભાઈ ચાવડાનું અવસાન

- text


મોરબી : મહેશભાઈ મગનભાઈ ચાવડા (ઉ.40)નું તા.13ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 18ના રોજ સાંજે 4થી 6 કલાકે જગદીશભાઈ ભટ્ટીના નિવાસ સ્થાન, ભૂમિ ટાવર પાછળ, કબીર પાર્ક સોસાયટી, વાવડી ખાતે રાખેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text