જેતપરના રમેશભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : મોરબીના જેતપરનિવાસી રમેશભાઈ વસ્તારામ અઘારા(ઉ.વ.54), તે વિનોદભાઈના ભાઈ તથા ભાવિકભાઈના પિતાનું આજરોજ તારીખ 13ને શનિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 15ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને જેતપર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text