મોરબીના કોકિલાબેન ઓઝાનું અવસાન

- text


મોરબી : કોકિલાબેન પ્રવિણચંદ્ર ઓઝા (ઉ.વ.76) તે પ્રવિણચંદ્ર અનુલાલના પત્ની , તેમજ ચેતનભાઈ, નિમેષભાઈ, દીપકભાઈ, નિપુલભાઈ, ગોપાલભાઈ(વકિલ), દિપ્તીબેન નીતીનકુમાર ત્રિવેદી તથા જાગૃતિબેન કમલકુમાર ત્રિવેદીના માતાનું તા. 4 ને ગુરુવારે રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું આજરોજ તા. 5ને શુક્રવારે સાંજે 4 થી 5 નગરપાલિકા કોમ્યુનિટી હોલ, સરદારબાગ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text