- text
મોરબી : મોરબીનિવાસી હેમકુંવરબેન મોનજીભાઈ પિલોજપરા, તે મોનજીભાઈ પરસોત્તમભાઈ પિલોજપરાના પત્ની, દિલીપભાઈ પિલોજપરા, વસંતભાઈ પિલોજપરા, વનીતાબેન ચંદુલાલ ભાલારા અને જ્યોતિકાબેન જયંતકુમાર તલસાણીયાના માતા, ઉન્નત, સાગર અને પ્રશાંતના દાદી અને સ્વ. રામચન્દ્રભાઈ કાનજીભાઈ બદ્રકિયાના પુત્રીનું તારીખ 27ને ગુરુવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 1જુલાઈને સોમવારે સાંજે 4 થી 6 સિદ્ધિ વિનાયક હોલ, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text