હસમુખરાય બટુકરાય ત્રિવેદીનું અવસાન

- text


મોરબી : હસમુખરાય ત્રિવેદી તે બટુકરાય કેશવલાલ ત્રિવેદીના પુત્ર તથા અશોકભાઈ અને જનકભાઈના ભાઈ તથા તરંગભાઈ અને વિરલભાઈના પિતાનું તારીખ 26ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/6/2019ને ગુરુવારે સાંજે 04:30 થી 06:00 કલાકે જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text