મોરબી : સંયુક્તાબહેન ખન્ના (કિલન પ્રોડક્ટવાળા)નું અવસાન, ગુરુવારે ઉઠમણું

- text


મોરબી : સયુકતાબેન ખન્ના (કિલન પ્રોડક્ટવાળા)નું તા.23ના રોજ અવસાન થયું છે.સદગતની અંતિમયાત્રા આવતીકાલે તા 24ને સોમવારે સવારે તેમના નિવાસસ્થાન કાયાજી પ્લોટ, સરદાર બાગ પાછળ, મધર ટેરેસા સેન્ટરની બાજુમાં મોરબી ખાતેથી નીકળશે. સદગતનું ઉઠમણું તા.27ને ગુરુવાર સાંજે 4થી5 દરમ્યાન લોહાણા વિધાર્થી ભવન, વંસત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.

 

- text