મોરબી : ખાખરેચી નિવાસી ભાગીરથીબેન રાવલ તે માણેકલાલ છગનલાલના પત્ની તથા જીતુભાઇ, ઉપેન્દ્રભાઈ , જસપતભાઈના માતૃશ્રીનું તા.૧૫ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૭ને સોમવારે સાંજે ૩ થી ૫ નકલંક મંદીર ખાખરેચી ખાતે રાખેલ છે.
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો...