- text
મોરબી : સવિતાબેન ગોરધનભાઈ વ્યાસ તે, વિનુભાઈ ગોરધનભાઈ, ચન્દ્રકાન્તભાઈ ગોરધનભાઈ, બિપિનભાઈ ગોરધનભાઇ તથા પ્રફુલાબેન ભુપતરાઈ આચાર્યના માતાનું આજ રોજ 11/6/2019ના અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13/6/2019ના સાંજે 5:00 થી 6:00 કલાકે એમના નિવાસ સ્થાન રામકૃષ્ણ નગર, v 4 મોરબી 2 ખાતે રાખેલ છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text