નયનાબેન અશોકભાઈ દક્ષિણીનું અવસાન : સાદડી

- text


મોરબી : નયનાબેન અશોકભાઈ દક્ષિણી ઉં. વ.56 તે માથકવાળા સ્વ. ચત્રભુજ ગંગારામ સોમૈયાની પુત્રીનું તારીખ 8ના રોજ થાનગઢ મુકામે અવસાન થયું છે. સદગતની સાદડી તારીખ 13/6/2019ને ગુરુવારે સવારે 09:30 થી 11:00 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text