મોરબી : રામજીભાઈ કરશનભાઈ અંબાલિયાનું અવસાન

- text


મોરબી : રામજીભાઈ કરશનભાઇ અંબાલિયા (ઉ.વ.- 67)તે કાંતાબેનના પતિ તેમજ રાજેશભાઇ અંબાલિયા (tv9 રિપોર્ટર), સરોજબેન, પ્રદીપભાઈ અને કિરણભાઈના પિતા તથા પાર્વતીબેન, જ્યોતિબેન, સ્વ.વિનુભાઈ, સ્વ.નટુભાઈ તથા ગોતમભાઈના ભાઈનું તા. 11 જૂને અવસાન થયું છે. સદગતનું બેસણું તા.13ને ગુરુવારે સવારે 8 થી 10 તેમના નિવાસસ્થાને 13, મારુતિ પ્લોટ, વરિયા મંદિરની વાડી પાછળ, સોઓરડી, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text