સોની જગદીશભાઈ પ્રાણજીવનભાઈ આડેસરાનું અવસાન

- text


મોરબી : સોની જગદીશભાઈ પ્રાણજીવનભાઈ આડેસરા, તે સોની પ્રાણજીવનભાઈ દુર્લભજીભાઈ આડેસરાના પુત્ર, સોની બીપીનભાઈ તથા સોની કિશોરભાઈના મોટા ભાઈ અને હિરેનભાઈ, ધમેઁશભાઈ, નૈમિષભાઈના પિતાનું તારીખ 6/6/2019ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8/6/2019ને શનિવારે સવારે 10:30 થી 12:00 કલાકે સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી મોરબી ખાતે રાખેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text