મોરબીના કિરણબેન પંડ્યાનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી કિરણબેન પંડ્યા(ઉ.વ. 80), તે પ્રેમતભાઈ જટાશંકર પંડ્યાના પત્ની, ભાવેશ, રાજેશ, રૂપેશ અને ભાસ્કરના માતા અને વૈભવી, ચિરાગ, વરુણ, જયના તથા ખુશીના દાદીનું આજરોજ તારીખ 6ને ગુરુવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તારીખ 8ને શનિવારે સાંજે 5 કલાકે, કષ્ટભંજન હનુમાન મંદિર, કુબેરનગર, મોરબી ખાતે રખાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text