મોરબીના સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશીનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશી, તે પ્રફુલ્લચંદ્ર ઉમિયાશંકર ડોશીના ધર્મપત્ની, મેહુલ, હિના, સ્વાતિ, શિલ્પા, નેહા, રેશ્મા, ભાવિના માતા, ગોપીબેનના સાસુ, સાવરકુંડલાવાળા ભગવાનજીભાઈ હીરાચંદભાઈ મહેતાના પુત્રીનું આજરોજ તારીખ 5ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તારીખ 6ને ગુરુવારે દરબારગઢ જૈન દેરાસર-ઉપાશ્રયે સવારે 10 વાગ્યે તથા પ્રાર્થનાસભા સવારે 11 વાગ્યે વિશાશ્રીમાળી જૈન વાડી, નવા ડેલા રોડ, મોરબી ખાતે રાખી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text