મોરબી : વનાળીયાના ત્રંબકભાઈ કાશીભાઈ વ્યાસનું અવસાન

- text


મોરબી : મૂળ વનાળીયાના ત્રંબકભાઈ કાશીભાઈ વ્યાસ(રેલવે રીટા. CTI, ઉ.વ. 77), તે સ્વ. રમણીકલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. કારમેશ્વરભાઈ, મહેશભાઈ(રેલવે ગાર્ડ) તથા હસમુખભાઇના ભાઈ, નિલેષભાઈ(રેલવે DY CTI), મનોજભાઈ તથા ડિમ્પલબેન(હેતાળ)ના પિતા અને સંજયભાઈ જોશીના સસરા, પ્રદીપભાઈ, મુકેશભાઈ(TTE), બિપીનભાઈ(પત્રકાર), રાજેશભાઈ, હિરેનભાઈ, ધવલભાઈ અને કૃણાલભાઈના કાકા તથા આયુષના દાદા અને જગદીશભાઈ તથા દિનેશભાઈના બનેવીનું આજ તારીખ 4ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવાર તારીખ 6ના રોજ સાંજે 4 થી 6, કષ્ટભંજન હનુમાનજીના મંદિર, કુબેરનગર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text