મોરબી : જેતપર ગામના રાજેશભાઈ હમીરપરાનું અવસાન

- text


મોરબી : મોરબી જિલ્લાના જેતપર ગામના રાજેશભાઈ પરસોત્તમભાઈ હમીરપરાનું ગઈકાલ તારીખ 2ને રવિવારે દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6ને ગુરુવારે સાંજે 5:00 કલાકે તેમના નિવાસસ્થાને મુ. જેતપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text