Avsannondh & BesnuMorbi નગરપાલિકાવાળા ધીરેન્દ્રભાઈ પ્રભુલાલ રાવલનું અવસાન By Admin - 30/05/2019 at 1:26 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : ધીરેન્દ્રભાઈ પ્રભુલાલ રાવલનુ (ડી.પી.રાવલ નગરપાલિકા વાળા) તા 29/5/2019ના રોજ અવસાન થયેલ છે. સદ઼ગતનું બેસણું તારીખ 31/5/2019ને શુક્રવારે સાંજે 5:00 થી 6:00 બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામચોક વાંકાનેર ખાતે રાખેલ છે. - text