નગરપાલિકાવાળા ધીરેન્દ્રભાઈ પ્રભુલાલ રાવલનું અવસાન

- text


મોરબી : ધીરેન્દ્રભાઈ પ્રભુલાલ રાવલનુ (ડી.પી.રાવલ નગરપાલિકા વાળા)
તા 29/5/2019ના રોજ અવસાન થયેલ છે. સદ઼ગતનું બેસણું તારીખ 31/5/2019ને શુક્રવારે સાંજે 5:00 થી 6:00 બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામચોક વાંકાનેર ખાતે રાખેલ છે.

- text