મોરબી : બતુલબાઈ આદમઅલી કાલાવડવાલાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી બતુલબાઈ આદમઅલી કાલાવડવાલા, તે મર્હુમ જાફરભાઈ અલીભાઈ કોલંબોવાલાના બૈરો(પત્ની) શીરીનબેન, અસગરભાઈ, તૈયબભાઇ, ફખરુદ્દીનભાઈ, નસીમબેન(રાજુલા)ના મા-સાહેબાનું આજરોજ તારીખ 29ને બુધવારે મોરબી મુકામે અવસાન થયું છે. મર્હુમના જિયારતના સીપારા આવતીકાલ તારીખ 30ને ગુરુવારે મગરીબ-ઈશાની નમાજ બાદ સૈફી મસ્જિદ, મોરબી મુકામે મરદો-બૈરાઓના સાથે રાખવામાં આવ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text