મોરબી : તેજાભાઈ ગોવિંદભાઈ વરસડાનું અવસાન

- text


 

મોરબી : તેજાભાઈ ગોવિદભાઈ વરસડા તે ડો.હિમાંશુભાઈ, મનસુખભાઇ, ધનજીભાઈ, ભણજીભાઈના પિતાનું અવસાન થયું છે.સતગતનું બેસણું તા.28ને મંગળવારે સવારે 8 થી 11 વાગ્યા દરમ્યાન અક્ષર એપાર્ટમેન્ટ, સરદારનગર -1 બાયપાસ રોડ મોરબી ખાતે તથા સાંજે 4 થી 6 રસનાળ ગામે તાલુકો જોડિયા જિલ્લો જામનગર ખાતે રાખેલ છે.

- text