મોરબી : રસિકબા દાનુભા ચુડાસમાનું અવસાન

- text


મોરબી : મૂળ ખમીદાણા હાલ મોરબી નિવાસી રસિકબા દાનુભા ચુડાસમા તે ચંદ્રસિંહ હેમતસિંહ ચુડાસમા તથા રાજેન્દ્રસિંહ હેમતસિંહ ચુડાસમાના કાકીમાંનું તા. ૨૧ને મંગળવારમા રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૪ને શુક્રવારે સાંજે ૫ થી ૬ કાયાજી પ્લોટ-૧ મોરબી ખાતે રાખેલ છે. ઉતરક્રિયા તા. ૩૦ ગુરુવારે રાખેલ છે.

- text