વાંકાનેરના રેલવે સ્ટેશનમાંથી બાઇકની ઉઠાંતરી

- text


મોરબી : વાંકાનેરના રેલવે સ્ટેશનમાંથી બાઇકની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવ્યો છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર રહેતા સામાતભાઇ લંબારીયા દરરોજ રેલવેમાં સુરેન્દ્રનગરથી મોરબી અપડાઉન કરે છે.અને પોતાનું બાઇક વાંકાનેર રેલવે સ્ટેશનમાં રાખે છે દરમ્યાન ગતતા.15ના રોજ તેમણે વાંકાનેર રેલવે સ્ટેધન પોતાનું બાઇક રાખ્યું હતું. પરંતુ બીજા દિવસે આ જગ્યાએ બાઇક જોવા નહીં મળતી બાઇકની ઉઠાંતરી થયાની શંકાના આધારે તેમણે આ બાબતે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text

- text