રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીના રામધન આશ્રમ સ્થિત ઉમિયા માતાજીના મંદિરે તાજેતરમાં પાટોત્સવનું આયોજન થયું હતું. આ પ્રસંગ નિમિત્તે ત્રિકુંડી યજ્ઞ, મહાપૂજા, ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા.

મહંત ભાગ્યેશ્વરીજીના સાનિધ્યમાં આયોજિત આ પ્રસંગે રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ સહિતના ભક્તો સેવકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા સેવકગણે જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text