મોરબીના ઘુંટુમા ૧૪ અને ૧૫મીએ રામામંડળ

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે તારીખ 14ને મંગળવારે તથા તારીખ 15ને બુધવારે રાત્રે 9:30 કલાકે રામામંડળનું આયોજન રામકો વિલેજ ખાતે કરવામાં આવ્યું છે. આ રામામંડળમનો લાભ લેવા માટે આયોજક પ્રકાશભાઈ કરશનભાઇ કણજારીયા દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે, વધુ માહિતી માટે 9558578450 તથા 9824538765 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text