મોરબી : રાજેશભાઇ લલિતભાઈ વડગામાનું અવસાન

- text


મોરબી : ટિકર મૂડીવાળા ગુર્જર સુથાર રાજેશભાઇ લલિતભાઈ વડગામા (ઉ.વ. ૩૨) તે લલિતભાઈ બાબુલાલ વડગામાના પુત્ર, બાબુલાલ સુંદરજી વડગામાના પૌત્ર, કિશોરભાઈ, સ્વ. અશોકભાઈ, હિતેશભાઇના ભત્રીજા તથા મગનભાઈ દેવજીભાઈ પીલોજપરાના ભાણેજનુ તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને સોમવારે સાંજે ૫ થી ૬:૩૦ સુધી સિદ્ધિવિનાયક વાડી, સરદારબાગ સામે, શનાળા રોડ, સત્યમ પાન વાળી શેરીમાં રાખેલ છે.

- text

- text