મોરબી : મન્સુરભાઈ અલીભાઈ ઇલેક્ટ્રિકવાળાનું અવસાન

- text


મોરબી : મન્સુરભાઈ અલીભાઈ (દાઉદી ઇલેક્ટ્રિક સ્ટોર્સ વાળા)નું તા. ૧૧ના રોજ વફાત થયેલ છે. મહમના જીયારતના શિપારા તા. ૧૨ના રોજ મગરીબ ઇશાની નમાજ બાદ સૈફી મસ્જિદ, મોરબીમાં રાખવામાં આવેલ છે.

- text

- text