મોરબીના જશુબેન કુકરવાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબીના ધ્રુવનગરમાં રહેતા જશુબેન સુખદેવભાઈ કુકરવાડીયા(ઉ.વ.82), તે પ્રવીણભાઈ, અશ્વિનભાઈ તથા રાજેશભાઈના માતાનું તારીખ 5ને રવિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 9ને બુધવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન ધ્રુવનગર ખાતે રાખવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text