મોરબી : ભુપેન્દ્રભાઈ પંડયાનું નિધન, કાલે બેસણું

- text


મોરબી : ભુપેન્દ્રભાઈ પંડયા ( ઉ.૬૩) તે સ્વ.ભાનુશંકર જદુરામભાઈ પંડયાના પુત્ર તેમજ દિલીપભાઈ, હિમાંશુભાઈના જયેષ્ઠ બંધુ તથા હેમાલીબેનના પિતા અને ભદેૃશભાઈ વ્યાસના સસરા તથા રાજકોટ વાળા વિનોદભાઈ મોરારજી મહેતાના જમાઈ અને કિરીટભાઈ, જીજ્ઞેશભાઈ મહેતાના બનેવીનુ તા.૨ ના અવસાન થયેલ છે.બેસણુ તા.૪ ને શનિવારે સાંજે ૫ થી ૬ રામ મીલ મંદિર,દરબાર ગઢ ચોક,મોરબી ખાતે રાખેલ છે.(લૌકિક પ્રથા બંધ છે)

- text

 

 

- text