- text
માળીયા : માળીયા મી તાલુકાના ખાખરેચી આરોગ્ય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી.જેમાં મેલેરિયા રોગથી કેવી રીતે બચી શકાય તે અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
માળીયામી ખાતે આવેલ ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિશ્વ મેલેરિયા દિવસ અનુસંધાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી દ્વારા લોક જાગૃતિ માટે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતી.જેમાં આ રેલી મુખ્યમાર્ગો પર ફરીને આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.તેમજ લોકોને સરકારના મેલેરિયા મુક્ત ગુજરાત ૨૦૨૨ ના કાર્યક્રમો ની માહિતી આપવામાં આવી હતી.તથા લોકો મેલેરિયા થી કેમ બચી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
- text