મોરબી : અવસાન નોંધ

- text


સ્વ. પૂજાબેન ( પ્રફુલ્લા બેન) તે અશોક ભાઈ કોટક ( નિશિથ ક્લોક વાળા) ના ધર્મપત્નિ ,કોટક ગીરધરલાલ શામજીભાઈ ( પીઠળ વાળા) ના પુત્રવધુ , નીશીથ તથા પલક ના માતુશ્રી, નીમીષ ભાઈ-નિલાબેન- કીરણ બેન- બિંદુબેન- રીના બેન ના ભાભી તેમજ સ્વ. કાંતિલાલ જીવરાજ ભાઈ રાચ્છ( ખારચીયા વાળા) ના પુત્રી, નરેન્દ્રભાઈ, મુકેશ ભાઈ, કિર્તી ભાઈ, સ્વ.ભારતીબેન, જાગૃતિ બેન ના બહેન નુ ૪૭ વર્ષ ની વયે તા.૨૫-૪-૨૦૧૯ ગુરુવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદ્ગત નુ ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી તા.૨૬-૪-૨૦૧૯ શુક્રવાર સાંજે ૫ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

 

 

- text