ટંકારાના જારવાળા હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપુર

- text


ટંકારા : ટંકારાથી દોઢ કિ.મી દૂર મોરબી હાઈવે તરફ ડેમીનદીના કાંઠે વગડામા બિરાજમાન હજારો વર્ષ પૌરાણિક જારવાળા હનુમાનજીનું મંદિર આવેલુ છે લોકવાયકા મુજબ હનુમાનજીની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થયેલ. વયોવૃદ્ધ સદી વટાવી ચુકેલ મહંત હનુમાનદાસ નિરવાણી દ્વારા હનુમાનજીની જયંતિ નિમિતે ધાર્મિકવિધી દ્વારા હોમ હવનનુ આયોજન થયેલ અને ભાવિકોનુ ઘોડાપુર ઉમટ્યુ હતું. ટંકારા મોરબી તરફના દોઢ કિ.મી દુર બારનાળા નજીક ડેમીનદીના કાંઠે રમણીય જગ્યા પર બિરાજમાન દાદાના સૌ કોઈ ભાવિકોઅે દર્શન કર્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

- text