મોરબી : બરવાળા ગામે ૨૦ એપ્રિલે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે તારીખ ૨૦ એપ્રિલને શનિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે ગૌશાળાના લાભાર્થે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવશે. બરવાળીયા બાલાજી ગૌશાળાના સૌજન્યથી આયોજિત રામમંડળને માણવા આયોજક સમસ્ત બરવાળા ગામ દ્વારા ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text