મોરબીના વિરપરમાં ૧૯મીએ લિખિયા પરિવારનું સ્નેહમિલન તથા નવચંડી યજ્ઞ

- text


મોરબી : મોરબીના વિરપર(મચ્છુ) મુકામે તારીખ 19ના રોજ હનુમાનજયંતી નિમિતે લિખિયા પરિવારના સ્નેહમિલન તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યજ્ઞનો પ્રારંભ સવારે 7:30 કલાકે, પ્રસાદ 11:30 કલાકે તથા બપોરે 2:30 કલાકે બીડું હોમાશે. આ કાર્યક્રમ મેલડી માતાજીનું મંદિર, વિરપર, મોરબી ખાતે યોજાશે. આ પ્રસંગનો લાભ લેવા માટે સમસ્ત લિખિયા પરિવારને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે 9978850000 તથા 9428210049 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text