વાંકાંનેર : કૂવો ગાળતી વખતે પથ્થર લાગતા શ્રમિકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના રાણેકપર ગામની સીમમાં કૂવો ગાળતી વખતે પથ્થર લાગતા શ્રીમકનું મોત નીપજ્યું હતું .આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા રમેશભાઈ સવજીભાઈ દેકાવડીયા ઉ.વ.37 નામના શ્રમિક ગઈકાલે વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની સીમમાં કૂવો ગળતા હતા.તે વખતે અકસ્માત તેમને પથ્થર માથામાં લાગતા તેમનું મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text