મોરબી : શિવલાલ ગોકળભાઈ નકુમનું અવસાન

- text


મોરબી : શિવલાલ ગોકળભાઈ નકુમ (ઉ.વ. ૯૦) તે ટી.એસ.નકુમ (તા.પં. મોરબી) , મિસ્ત્રી માવજીભાઈ,.જગદીશભાઈના પિતા તથા રવિન્દ્ર તુલસીદાસ , પ્રશાંત તુલસીદાસ, ગિરીશ માવજીભાઈ, અજય માવજીભાઈ , સુનિલ જગદીશભાઈ ના દાદાનું તા. ૩૧ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૦૪ને ગુરુવારના રોજ સાંજ ના ૦૫:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન સોમૈયા સોસાયટી, રેવાપર્ક, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

 

- text