વાંકાનેરમાં ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના ઓળ ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ઓળ ગામે રહેતી શિતલબેન મનસુખભાઇ કેરવાડિયા ઉ.વ.35એ ગઈકાલે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મોત નિપજયુ હતું.બાદમાં તેમની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text