મોરબી : હસમુખભાઈ ખીમજીભાઈ સોમૈયાનું અવસાન

- text


મોરબી : હસમુખભાઈ ખીમજીભાઈ સોમૈયા તે સ્વ. નાનાલાલ તથા હીરાલાલના નાનાભાઈ તથા દસાડા વાળા સ્વ. જગજીવનભાઈ ત્રિભોવનભાઈ પુજારાના જમાઈ તથા જાગૃતિબેન સંજયભાઈ કક્કડ, રૂપલબેન રાહુલભાઈ રાજવીર તથા સંગીતાબેન વિક્કીભાઈ પોપટના પિતાનું તા.30ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા.1/04/2019ને સોમવારે સાંજે 5 થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text