વાંકાનેરના નિવૃત એ.એસ.આઈ. સુર્યકાંતભાઇ જોશીનું અવસાન

- text


વાંકાનેર :મૂળ ગામ જુના દેવળીયા હાલ વાંકાનેર નિવાસી સુર્યકાંતભાઇ ફૂલશંકર જોશી (ઉં.વ.62 નિવૃત એ.એસ.આઈ. વાંકાનેર) તે, અમિત સુર્યકાંતભાઇ જોશી અને નિરવ સુર્યકાંતભાઇ જોશીના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદગતની અંતિમ યાત્રા તા. 29 ના રોજ સાંજે 6:00 કલાકે તેમના નિવાસસ્થાને ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતેથી નીકળશે.

- text