મોરબી : નરેન્દ્રભાઇ નવલરામજી નિમાવતનું અવસાન

- text


મોરબી : નરેન્દ્રભાઇ (ઉ.વ.૭૦) તે ધીરજલાલના મોટા જમાઈ તથા યોગેશભાઈ અને યોગેન્દ્રભાઈ ના બનેવી તથા અમિતભાઈ (સુરત વાળા ) તથા પરાગભાઇ (જામનગર વાળા )ના પિતા તેમનું બેસણું તા.29 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે કૃષ્ણ મહેલ મંદિર ખત્રીવાડ શેરી નં.2 મોરબી ખાતે રાખેલ છે.

- text